આપ અથવા આપની.. February 6, 2007
Posted by Mehul Shah in ગઝલ, ગીત, મનહર ઉધાસ.Tags: સયદા
trackback
ગીતકાર: સયદા
સ્વર: મનહર ઉધાસ
આપ અથવા આપની જો યાદ તડપાવે નહીં,
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.
મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈપણ ભાવે નહીં.
કોઈનો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું?
માનવી તો વર્તને વર્તાય, દેખાવે નહીં.
આંખનાં એકજ ઇશારે આવી પડશે પગ ઉપર,
આપ કાં કો’છો કે હૈયું હાથમાં આવે નહીં.
પ્રેમભીની આંખડી પથરાઈ …
Comments»
No comments yet — be the first.